ધૂમકેતુ ખરેખર રંગદર્શી પ્રકૃતિના
સર્જક તો હતા જ પણ સાથે સાથે ગુજરાતી સાહિત્ય ના વિવેચક પણ હતા. પોસ્ટઑફિસ, ભૈયાદાદા, લખમી, હૃદયપલટો, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, તિલકા, બિન્દુ, સોનેરી પંખી, ત્રિકોણ, રતિનો શાપ, રજપૂતાણી, માછીમારનું ગીત વગેરે નવલિકાઓ આવી સીમાઓથી મુક્ત અને અનોખી કલાત્મક કૃતિઓ માનવામાં આવે છે.
સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓનો વિપુલ
ભંડાર છે. એમની ખ્યાતનામ પૃથ્વીશ, રાજમુગુટ, રુદ્રશરણ, અજિતા, પરાજય, જીવનનાં ખંડેર, મંઝિલ નહીં
કિનારાવગેરે, જીવનવિચારણા માં એમના સમાજવિષયક નિબંધો છે, તો સાહિત્યવિચારણા માં ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા છે. એકલવ્ય અને ઠંડી ક્રૂરતા એમના નાટ્યસંગ્રહો છે.
No comments:
Post a Comment